|
||||||||||||||||||||||||
Latest News from your City
અમદાવાદ
ગુરૂવારે રાતે ગુજરાતમાં ધરતીકંપનો આંચકો
ગુરૂવારે રાતે 10.48ના સુમારે ગુજરાત અને મુંબઇમાં ધરતીકંપનો આંચકો અનુભવાતાં લેકેમાં ગભરાટની લાગણી ફેલાઇ ગઇ હતી.રીક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા બાદ પાંચ આફ્ટરશોક પણ આવ્યા હતા. જોકે કોઇ જાનહાનિ ના સર્જાતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.જૂના ગઢના વંથલી ખાતે ભૂકંપનિબંદુ નોંધાયુ હતું. જિલ્લામાં 10 લોકોને ઇજા પહોંચી હતી.જૂનાગઢમાં તો 25 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી.લોકો ઘરબહાર દોડી આવ્યા હતા અને બચી ગયાનો અનુભવ કર્યો હતો.{jcomments on}
સંજીવ ભટ્ટ જામીન પર મુક્ત થતાં ઘરે દિવાળી કરશે
સસ્ડપેન્ડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટનો આખરે જામીન પર છુટકારો થયો છે. પ્રશંસકો અને કુટુંબના સભ્યોમાં તેથી ખુશીફેલાઇ ગઇ હતી. તેઓ ઘેર પહોંચતાં પ્રશંસકોએ પુષ્પ વૃષ્ટિ કરી હતી. હવે તેઓ દિવાળી ઘરમાં મનાવશે.2002ના રમખાણોના મુદ્દે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે પડનારા અને સસ્પેન્ડ થયા બાદ ધરપકડનો ભોગ બનેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજીની સોમવારે સુનાવણી હાથ ધરાઇ હતી.પોતાના સહયાક કે.ડી.પંત પાસે દબાણપુર્વક સોગંદનામુ કરાવ્યું હોવાના આક્ષેપસર તેઓ જેલમાં હતા.{jcomments on}
આઇએમએમ -અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓને એક કરોડના પેકેજની ઓફર
મંદીના વાદળો ઘેરાયેલા હોવા છતાં નાણાકીય ક્ષેત્ર ઉંચા વેતને ભરતી કરી રહ્યું છે.છેલ્લા બે મહિનામાં IIM- અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓને એક કરોડ +ની પ્રી પ્લેસમેન્ટ ઓફર મળી ચુકી છે.બે ઓફર ડચ બેન્ક તરફથી મળી છે તો એક ઓફર હોંગકોંગની કંપની બર્કલે તરફથી મળી છે.સંસ્થાનની પ્લેસમેન્ટ સમિતીના જણાવ્યા મુજબ અનુસ્નાતક પદવી માટે બીજા વર્ષમાં 380 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે તે પૈકી 50 વિદ્યાર્થીને પીપી ઓફર મળી ચુકી છે.{jcomments on}
સંજીવ ભટ્ટ ખરા અર્થમાં લાઇફહીરો છેઃ મહેશ ભટ્ટ
ગઇકાલે બુધવારે સસ્પેન્ડ થઇને જેલમાં ગયેલા આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને સમર્થન આપતાં તેમના મેમનગર ખાતેના નિવાસસ્થાન બહાર એકત્ર થયેલા સમર્થકોમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પણ હતા.તેમણે સંજીવ ભટ્ટ સાચા અર્થમાં લાઇફહીરો હોવાનું કહીને તેમની પ્રશંસા કરી હતી.
-
ગુરૂવારે રાતે ગુજરાતમાં ધરતીકંપનો આંચકો
શુક્રવાર, 21 ઓક્ટોબર 2011 07:00 -
સંજીવ ભટ્ટ જામીન પર મુક્ત થતાં ઘરે દિવાળી કરશે
સોમવાર, 17 ઓક્ટોબર 2011 06:18 -
આઇએમએમ -અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓને એક કરોડના પેકેજની ઓફર
શનીવાર, 15 ઓક્ટોબર 2011 07:55 -
સંજીવ ભટ્ટ ખરા અર્થમાં લાઇફહીરો છેઃ મહેશ ભટ્ટ
ગુરુવાર, 13 ઓક્ટોબર 2011 07:56
વડોદરા
શિસ્તની સોટીથી સર્જનાત્મકતાની રાહ ચિંધતી વાચાની જરૂર
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા વાચાના નામની આખરી પસંદગી માટે રાજ્ય સરકારમાં કવાયત શરૂ થઈ ચૂકી છે. ગ્રુપ, જુથ કે પક્ષને ધ્યાનમાં રાખીને પસંદગી થશે તેવો ઘણાને ડર છે.એટલું જ નહિ યુનિ.નું હિત વિચારનારા કેટલાક વરિષ્ઠ શિક્ષણવિદોને બીજો ડર એ પણ છે કે, જેને આ વિશ્વ વિખ્યાત યુનિ.ના વાચા બનવાની તક મળશે તેમના માથે હણહણતા વિદ્યાર્થીઓને શિસ્તની સોટીથી કાબૂમાં લઇ સર્જનાત્મકતાની દિશા ચિંધવાની જવાબદારી રહેશે.
ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર
કેમ્પસનાં પગથિયા પર લેપટોપમાં સાઇટનું ટેસ્ટિંગ કરતાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું ગ્રૂપઅમદાવાદ. ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પરથી મેળવી શકાશે. કારણ કે એન્જિનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓએ એક વેબસાઈટ તૈયાર કરી છે. દસમા અને બારમા ધોરણ પછી વિદ્યાર્થીઓએ ક્યા કોર્સ માટે કઇ કોલેજ સિલેકટ કરવી તે આ સાઈટ દ્વારા સરળતાથી નક્કી કરી શકશે
આધ્યકવિ નરસિંહ મહેતાની જન્મજંયતિની ઉજવણી
અરવિંદરાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આધ્યકવિને પુષ્પાંજલિ અર્પવા કોંગ્રેસ, ભાજપ અને જનતાદળના અગ્રણીઓ એક સાથે ઉપસ્થિત રહ્યાં
રૂ.૧૩ કરોડના ખર્ચે વડોદરા જિલ્લાના બે માર્ગો પહોળા બનાવાશે
વડોદરા. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના બે માર્ગોને રૂ.૧૩ કરોડના ખર્ચે પહોળા અને સંગીન બનાવવાનો નિર્ણય કરાયો છે. જેનું ખાતમુહુર્ત તા.૨૬ મે ના રોજ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે સાંસદ રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરાશે.
-
શિસ્તની સોટીથી સર્જનાત્મકતાની રાહ ચિંધતી વાચાની જરૂર
બુધવાર, 08 જુન 2011 05:19 -
ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર
મંગળવાર, 17 મે 2011 13:01 -
આધ્યકવિ નરસિંહ મહેતાની જન્મજંયતિની ઉજવણી
મંગળવાર, 17 મે 2011 12:34 -
રૂ.૧૩ કરોડના ખર્ચે વડોદરા જિલ્લાના બે માર્ગો પહોળા બનાવાશે
મંગળવાર, 24 મે 2011 11:22
સુરત
એસપીબી અને વાડિયા કોલેજ કાઉન્સેલિંગના બીજા જ દિવસે ફૂલ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફર્સ્ટ યર કોમર્સ માટે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં આ વખતે નવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. મોટાભાગના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ શહેરની બે કોલેજો, એસપીબી અને વાડિયા કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતમાં વિદ્યાર્થીઓને ભાષા માટે કોઇ બાધ નથી. તેથી કોમર્સ માટે ચાલી રહેલી પ્રવેશપ્રક્રિયામાં મોટાભાગના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમની કોલેજોમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે, અહીં સવાલ એ થાય છે કે શહેરમાં અંગ્રેજી માધ્યમની કોલેજો આંગળીના ટેરવે ગણાય તેટલી જ છે, જ્યારે પ્રવેશવાંછુ વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણગણી છે.
'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'
- ગુજરાત સરકારે નેચરલ ગેસનું વેચાણ કરનારા રીટેલર્સને પત્ર વખ્યો - અવારનવાર ગમે ત્યારે ગેસની કિંમત વધારી દેવામાં આવતી હતી - રાજ્ય સરકારની મંજૂર વગર નહીં વધે ગેસના ભાવ ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની કિંમતમાં ગમે ત્યારે મનફાવે તેમ ભાવવધારો કરનારા રીટેલરો પર સરકારે અંકુશ લાદ્યો છે. નોંધનીય છે કે CNGનો ઉપયોગ વાહનોમાં અને PNGનો ઉપયોગ રાંધણગેસ તરીકે કરવામાં આવે છે.
આધ્યકવિ નરસિંહ મહેતાની જન્મજંયતિની ઉજવણી
અરવિંદરાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આધ્યકવિને પુષ્પાંજલિ અર્પવા કોંગ્રેસ, ભાજપ અને જનતાદળના અગ્રણીઓ એક સાથે ઉપસ્થિત રહ્યાં
ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર
કેમ્પસનાં પગથિયા પર લેપટોપમાં સાઇટનું ટેસ્ટિંગ કરતાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું ગ્રૂપઅમદાવાદ. ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પરથી મેળવી શકાશે. કારણ કે એન્જિનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓએ એક વેબસાઈટ તૈયાર કરી છે. દસમા અને બારમા ધોરણ પછી વિદ્યાર્થીઓએ ક્યા કોર્સ માટે કઇ કોલેજ સિલેકટ કરવી તે આ સાઈટ દ્વારા સરળતાથી નક્કી કરી શકશે
-
એસપીબી અને વાડિયા કોલેજ કાઉન્સેલિંગના બીજા જ દિવસે ફૂલ
બુધવાર, 08 જુન 2011 05:23 -
'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'
ગુરુવાર, 05 મે 2011 15:27 -
આધ્યકવિ નરસિંહ મહેતાની જન્મજંયતિની ઉજવણી
મંગળવાર, 17 મે 2011 12:34 -
ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર
મંગળવાર, 17 મે 2011 13:01
રાજકોટ
જામખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટાથી ખેતીને રાહત
અષાઢી બીજે આકાશ કોરૂ રહેતાં ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ખંભાળિયા પંથકમાં 15 દિવસ પહેલાં ત્રણ ઇંચ પાણી વરસતા ખેડૂતોએ વરસાદને વધાવી વાવણી કરી લીધા બાદ વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતામાં હતા. બિયારણ પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ હતી પણ ગઇકાલે સવારે વરસાદી ઝાપટુ થઇને એકાદ ઇંચ પાણી વરસતાં ખેડૂતોમાં રાહતની લાગણી જન્મી હતી. ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યાપક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી હતી. સુરેન્દ્રનગર,જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો હેરાન છે. બિયારણ બળી જવાનો ભય સતાવી રહ્યો છે. વાદળો સંતાકુકડી રમી રહ્યા હોવાથી વરસાદ ક્યારે વરસે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. જોકે ધાગધ્રા પંથકમાં અષાઢી બીજે જ એક ઇંચ પાણી વરસતાં લોકોમાં જગન્નાથજી પ્રતિની શ્રદ્ધા વધી ગઇ હતી.{jcomments on}
પોરંબંદરમાં આરટીઆઇ કાર્યકર દેવાણી પર હુમલો
પોરબંદરના 65 વર્ષના વકીલ અને આરટીઆઇ કાર્યકર દેવાણીપર અજાણ્યા શખસોએ ખંજરથી હુમલો કરતાં તેઓ જખમી થયા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે અજાણ્યા શખસોએ સૌપ્રથમ બઘુ દેવાણી પર લાકડીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ખંજરના ઘા મારીને તેઓ ભાગી છુટ્યા હતા. દેવાણી આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપના ભૂતપુર્વ મંત્રી બાબુ બોખિરિયાનો હુમલા પાછળ દોરીસંચાર છે. બોખિરિયાને પોરંબંદર શહેર આસપાસ ખાણખનન અને બાંધકામ પ્રવૃત્તિમાં રસ છે. દેવાણીએ આરટીઆઇ અરજી કરીને ખાસ કરીને રાજકીય હિતો અને વગ ધરાવતા લોકો દ્વારા પોરબંદર અને આસપાસમા થઇ રહેલી બાંધકામ પ્રવૃત્તિ અને તેમની સ્કીમો વિષે માહિતી માગી હતી.ગુજરાતમાં આરટીઆઇ કાયર્કર પર હુમલો થયાની આ પ્રથમ ઘટના નથી. ભૂતકાળમાં કચ્છ જિલ્લાના રાપરના 45 વર્ષના જબરદાન ગઢવીએ મામલતદાર કચેરી સંકુલ બહાર જ આત્મદહન કરવા પ્રયાસ કર્યો હતો. તેમના પરિવારનું કહેવું હતું કે ગઠવીએ રાપર જિલ્લાની ગોચર જમી...
ગુજરાતને સો ટકા સાક્ષર કરવાની સરકારની નેમઃ શ્રી કનુભાઇ ભાલાળા
જેતપુર તાલુકાના પેઢલા, મંડલિકપુર, મોટાગુંદાળા, પાંચપીપળા અને સરધારપુર ગામની પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાના હસ્તે કૂલ ૨૫૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ બાળકોનું નામાંકન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યની જેમ ગુજરાતને પણ સો ટકા સાક્ષર કરવાની રાજ્ય સરકારની નેમ છે.
ચાંદીમા રૂ.૧પ૦૦નો ઘટાડો : રાજકોટ
આજે ખૂલતી બજારે ભારતીય બુલિયન બજારમાં ચાંદીની ચમક ઝાંખી પડી હતી. ગઇકાલે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં જોવાયેલા ઘટાડાની અસરરૂપે આજે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ તૂટયા હતા જ્યારે સોનામાં રૂ.૧૩૦ વધ્યા હતા. મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં જોવાયેલા ઘટાડાની અસર ચાંદી પર જોવા મળી હતી.
-
જામખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટાથી ખેતીને રાહત
મંગળવાર, 05 જુલાઈ 2011 06:04 -
પોરંબંદરમાં આરટીઆઇ કાર્યકર દેવાણી પર હુમલો
શુક્રવાર, 24 જુન 2011 11:17 -
ગુજરાતને સો ટકા સાક્ષર કરવાની સરકારની નેમઃ શ્રી કનુભાઇ ભાલાળા
શનીવાર, 18 જુન 2011 09:11 -
ચાંદીમા રૂ.૧પ૦૦નો ઘટાડો : રાજકોટ
બુધવાર, 08 જુન 2011 10:17
ભાવનગર
S.T.ની ઓનલાઈન ટિકીટ મેળવવી હવે સરળ.
રેલવે તેમજ હવાઈ સુવિધાની માફક ઓનલાઈન ટિકીટ બુકની એસ.ટી. નિગમ દ્વારા ઊભી કરાયેલી સુવિધા મુસાફરો માટે આશિર્વાદરૂપ બની રહી છે. મુસાફરોની ભારે ભીડથી છેલ્લા અઠવાડિયામાં જ રૂપિયા ૨૮૩૬૫૪ આવક ભાવનગર ડિવીઝન કચેરીને થઈ હતી.
મોદી સરકારે સંજીવ ભટ્ટની સુરક્ષા ફરી ઘટાડી
- પહેલા સુરક્ષા વધારી હવે એકાએક ફરીથી ઘટાડી દીધી - અધિકારીએ કહ્યું વિભાગની ભૂલ હતી આ કિસ્સામાં ગુજરાત સરકારને વિવાદમાં લઇ જનારા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સુરક્ષા વ્યવસ્થામાં એકાએક ફરીથી ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે તેમની સુરક્ષામાં વધારો કરીને કુલ પાંચ સુરક્ષા અધિકારી તેમની અને પરિવારની સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. જો કે આ અંગે ડીજીપીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં વિભાગ દ્વારા ભૂલ થઈ છે.
'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'
- ગુજરાત સરકારે નેચરલ ગેસનું વેચાણ કરનારા રીટેલર્સને પત્ર વખ્યો - અવારનવાર ગમે ત્યારે ગેસની કિંમત વધારી દેવામાં આવતી હતી - રાજ્ય સરકારની મંજૂર વગર નહીં વધે ગેસના ભાવ ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની કિંમતમાં ગમે ત્યારે મનફાવે તેમ ભાવવધારો કરનારા રીટેલરો પર સરકારે અંકુશ લાદ્યો છે. નોંધનીય છે કે CNGનો ઉપયોગ વાહનોમાં અને PNGનો ઉપયોગ રાંધણગેસ તરીકે કરવામાં આવે છે.
-
S.T.ની ઓનલાઈન ટિકીટ મેળવવી હવે સરળ.
બુધવાર, 08 જુન 2011 10:34 -
મોદી સરકારે સંજીવ ભટ્ટની સુરક્ષા ફરી ઘટાડી
ગુરુવાર, 05 મે 2011 15:26 -
'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'
ગુરુવાર, 05 મે 2011 15:27
ભુજ
'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'
- ગુજરાત સરકારે નેચરલ ગેસનું વેચાણ કરનારા રીટેલર્સને પત્ર વખ્યો - અવારનવાર ગમે ત્યારે ગેસની કિંમત વધારી દેવામાં આવતી હતી - રાજ્ય સરકારની મંજૂર વગર નહીં વધે ગેસના ભાવ ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની કિંમતમાં ગમે ત્યારે મનફાવે તેમ ભાવવધારો કરનારા રીટેલરો પર સરકારે અંકુશ લાદ્યો છે. નોંધનીય છે કે CNGનો ઉપયોગ વાહનોમાં અને PNGનો ઉપયોગ રાંધણગેસ તરીકે કરવામાં આવે છે.
-
'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'
ગુરુવાર, 05 મે 2011 15:27
Ek Nazar

India
| માયાવતીને ફટકો -અદાલતે નોઇડા જમીન સંપાદન આદેશ રદ કર્યો અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે ગ્રેટર નોઇડાના ત્રણ ગામોની સંપાદન કરેલી જમી |
| ફ્રાન્સે કાળાનાણાની વિગત આપતાં વેરા વસુલી થઇ -પ્રણવ નાણામંત્રી પ્રણવ મુખરજીએ બુધવારે જણાવ્યું હતું કે સરકારને ફ્રાન્સ તરફથી ત |
Business
| હોમ લોન લેનારા આનંદો- હવે પ્રિ -પેયમેન્ટ પર પેનલ્ટી નહીં હોમલોન લેનારા હજારો મકાનમાલિકો માટે આનંદના સમાચાર છે.નેશનલ હાઉસિંગ બેન્કે |
| રીઝર્વ બેન્ક દ્વારા ફરી વૈશ્વિક નાણાકીય કટોકટીની ચેતવણી રીઝર્વ બેન્ક ઓફ ઇિન્ડયાએ આવી રહેલી વૈશ્વિક નાણાકીય કટોકટી વિષે સાયરન વગાડ |
World
| ગદ્દાફી તેના વતનમાં હણાયો લિબીયામાં 42 વર્ષથી એકચક્રી સરમુખત્યારશાહી શાસન ચલાવવા આવેલા કર્નલ મઉમર ગદ |
| હિલેરી ક્લીન્ટન શુક્રવારે પાકિસ્તાનની મુલાકાતે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ પ્રક્રીયામાં હવનમાં હાડકા નાખતા અને પાકિ |
Gadget
| સેમસંગ દ્વારા એનરોઇડ ગેલેક્સી નેક્સસ સ્માર્ટફોન લોન્ચ થયો સેમસંગ ઇલેક્ટ્રોિનક દ્વારા એનરોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સંચાલિત સૌપ્રથમ સ્માર્ |
| સ્ટીવ જોબનું અંતિમ સર્જન આઇફોન4એસ બજારમાં એપલ ઇન્ડસ્ટ્રીઝનો અદ્યતન આઇફોન શુક્રવારથી વિશ્વભરના બજારોમાં વેચાતો થઇ ગ |
Sports
| મોહાલી ખાતે ભારતનો વિજય - શ્રેણી ભારતના કબજામાં ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પાંચ વનડે શ્રેણી પર ભારતે 3-0થી કબજો કરી લીધો છે. મો |
| ફોર્મ્યુલા-1રેસ ઇવેન્ટ- રેસ સર્કિટનું નોઇડામાં ઉદઘાટન 30 ઓક્ટોબરના રોજ યોજાનારી કાર રેસ માટે નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટનું |
Lifestyle
| સરકોઝી -બ્રુનીને ત્યાં પુત્રી જન્મ ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝીની સુપર મોડેલ પત્ની કાર્લા બ્રુનીએ બુધવારે |
| વિજય માલ્યાનો નવો મહેલ -વ્હાઇટ હાઉસ બનશે બેંગલોરનું ઘરેણુ મુંબઇમાં મુકેશ અંબાણીએ એક અબજ ડોલરના ખર્ચે તૈયાર કરાવેલ આલીશન નિવાસસ્થાન અ |





